ઉદિત પંડિત દ્વરા સમયાંતરે...

આ બ્લોગ પેર નવા જોક્સ,ઉખાણા,મોબાઈલ એસેમેસ(gujarati in english),વીદુર નીતી,નવી નવી વારતાઓ આવી રહી છે.

સુવાક્યો

*જે થયું તે સારું થયું,જે થઈ રહ્યું છે,તે સારું જે થઈ રરહ્યું છે.જે થસે તે પણ સારું જ થસે.

-ગીતા



*સત્કાર્યો,માનવ હદયમાં બાંધેલા કીર્તીમંદીરો સમાન છે.



*જે મનુશ્ય મનને પોતાની હથેળી માં રાખી શકે છે,તેની એ હથેળી માં આખી દુનીયાની દોલત સમાયેલી છે.તેને કદાપી અપુણતા લાગતી જ નથી.


*એ વ્યક્તિ જ મહાન બની શકે છે.જેના હદયમાં માનવપ્રેમ્નું અમ્રુત હોય,જે દબાણ અથવા સત્તાની જોહુકમી દ્વરા નહીં પરંતુ સુચનો તથા પ્રેમપુરવક કામ લેતા હોય.





*મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે

-મહાત્મા ગાંધી





*જો તમે જીવનની સ્પર્ધામાં થોડા પાછળ રહી જવા માટે બીજા કોઇને કારણભુત ગણ્યા સિવાય પ્રયત્નો ચાલુ રાખશો તો તમારી સફળતા માટે ઉજળી શક્યતાઓ રહેલી છે.




* ઈતીહાસ બતાવે છે કે,યશસ્વી સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ સફળતા મેળવતા પહેલાં ઘોર નિસ્ફળતાથી બે ડગલા જ દુર રહી હતી.



*ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે

દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.

-મોહમ્મદ સાહેબ



*જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.

-નરસિંહ મહેતા



*બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે

-ટીપુ સુલતાન


*કામને મજુ રી ન બનાવો કામને પ્રાથના બનાવો.

-સ્વામી સુખબોધાનંદ




*હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી ,પ્રાથના કરતા વધારે જલ્દી ઈશ્વર્‍ની નજીક પહોચાય છે.

-સ્વામી વિવેકાનંદ


____________


2 comments:

Post a Comment

Web Statistics